સામાન્ય જ્ઞાન (GK)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

એક પણ નહીં
વડુમથક : નવી દિલ્હી
સ્થાપના : 1 એપ્રિલ, 1935
ગવર્નર : શક્તિકાંત દાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વ્યાજનો વારસ' કૃતિ કોની છે ?

મનુભાઈ પંચોળી
ઈશ્વર પેટલીકર
ચુનીલાલ મડિયા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ.

મામલતદારશ્રીએ
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ
કલેકટરશ્રીએ
સરપંચશ્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP