સામાન્ય જ્ઞાન (GK)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગવર્નર : શક્તિકાંત દાસ
એક પણ નહીં
સ્થાપના : 1 એપ્રિલ, 1935
વડુમથક : નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

દ્રયાશ્રય
કહાવલી
ગણદર્પણ
તરંગવઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ?

પ્રકરણ 12
પ્રકરણ 8
પ્રકરણ 11
પ્રકરણ 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP