ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી. ડૉ. આઈ.જી.પટેલ શ્રી સી.ડી. દેશમુખ શ્રી આનંદ સીન્હા ડૉ. મનમોહન સિંહ ડૉ. આઈ.જી.પટેલ શ્રી સી.ડી. દેશમુખ શ્રી આનંદ સીન્હા ડૉ. મનમોહન સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકાર દ્વારા વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં હાથ ધરવામા આવ્યું ? 1991 1969 2001 1956 1991 1969 2001 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ચાણકય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ચાણકય ગાંધીજી બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ટાટા આર્યન સ્ટીલ કંપની (TISCO) ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ? 1987 1915 1907 1927 1987 1915 1907 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કયો સિદ્ધાંત અપનાવવાનું કહ્યું છે ? દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને કામ દરેક વ્યક્તિને મકાન દરેક વ્યક્તિને ન્યાય દરેક વ્યક્તિને અનાજ દરેક વ્યક્તિને કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) સરકારી વિત્તને શું કહેવાય છે ? આપેલ પૈકી એક પણ નહીં ખાનગી વિત્ત રાષ્ટ્રીય વિત્ત જાહેર વિત્ત આપેલ પૈકી એક પણ નહીં ખાનગી વિત્ત રાષ્ટ્રીય વિત્ત જાહેર વિત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP