ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.

ડૉ. આઈ.જી.પટેલ
ડૉ. મનમોહન સિંહ
શ્રી આનંદ સીન્હા
શ્રી સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ?

નાણા મંત્રાલયના સચિવ
આર.બી.આઈ.ના ગવર્નર
લોકસભાના સ્પીકર
કેબિનેટ સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP