કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'RE-Invest' મીટ & એક્સ્પોનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું ?

શહેરી વિકાસ મંત્રાલય
નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય
પર્યાવરણ મંત્રાલય
નાણા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કોનો સમાવેશ થાય છે ?

જુડીશીયલ મેજિસ્ટ્રેટ
એક પણ નહીં
આપેલ બંને
બે સામાજિક કાર્યકરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ?

જન્મ સ્થળ : વિરપુર
જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત
જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું.
જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP