GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ‘રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ’ (RTGS) નો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી કેટલી રકમનો વ્યવહાર હોવો જોઈએ ? રૂપિયા 1 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા 2 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કાર્યપત્રો (working paper) તૈયાર કરવાથી નીચેનામાંથી કયો ફાયદો નથી ? ખાતરી કરવા માટે કે ઓડીટનું કામ કાર્યક્રમ પ્રમાણે હાથ ધરવામાં આવ્યું છે. અનુગામી ઓડીટ માટે આધાર પુરો પાડવા ઓડીટ કામની સમીક્ષા માટેનો આધાર પૂરો પાડવા સમાન મુદ્દા પર બીજા અસીલ (Client)ને સલાહ આપવા. ખાતરી કરવા માટે કે ઓડીટનું કામ કાર્યક્રમ પ્રમાણે હાથ ધરવામાં આવ્યું છે. અનુગામી ઓડીટ માટે આધાર પુરો પાડવા ઓડીટ કામની સમીક્ષા માટેનો આધાર પૂરો પાડવા સમાન મુદ્દા પર બીજા અસીલ (Client)ને સલાહ આપવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીના પ્રથમ ઓડીટરનું મહેનતાણું ___ દ્વારા નક્કી કરવામાં આવશે. પ્રથમ ડિરેક્ટરો ઓડીટ સમિતિ બોર્ડ ઓફ ડિરેકટર્સ શેરધારકો દ્વારા પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં પ્રથમ ડિરેક્ટરો ઓડીટ સમિતિ બોર્ડ ઓફ ડિરેકટર્સ શેરધારકો દ્વારા પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલ વિધાનો માંથી કયું સાચું છે ? અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે. વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે. અર્થશાસ્ત્રનો વ્યાપ ખૂબ મર્યાદિત છે. વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રીઓના અભિપ્રાયો પર આધારિત છે તથ્યો પર નહિ. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આર્થિક વસ્તુઓની કિંમત રાખવામાં આવે છે, કારણકે અછત ધરાવતા સંસાધનોનો ઉપયોગ આવી વસ્તુઓના ઉત્પાદનમાં કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કઈ સમિતિએ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (National Bank for Agriculture and Rural Development) સ્થાપવા માટે ભલામણ કરી હતી ? શિવ રમણ સમિતિ રંગરાજન સમિતિ કસ્તુરીરંગન સમિતિ નરસિંહમ સમિતિ શિવ રમણ સમિતિ રંગરાજન સમિતિ કસ્તુરીરંગન સમિતિ નરસિંહમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP