યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારતના નાગરિકોને RTIનો અધિકાર છે કારણ કે ___

આંતરરાષ્ટ્રીય નિયમના અમલીકરણને કારણે.
ભારતીય સાંસદોએ આ નિયમ બનાવેલ છે.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે.
ભારતના સર્વે રાજ્યોની સ્વીકૃતીને કારણે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડીમાં પુરક પોષણ તરીકે બાલભોગના પેકેટ કઈ વયજૂથના બાળકોને અપાય છે ?

6 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો
0 થી 6 મહિનાના બાળકો
1 થી 3 વર્ષના બાળકો
6 થી 12 મહિનાના બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP