Talati Practice MCQ Part - 7
જો ત્રિકોણની બાજુઓની લંબાઈ 5 સે.મી., 7 સે.મી. અને 10 સે.મી. હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

3√33
2√22
2√66
√35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પિતૃ + ઔદાર્ય = ___

પિત્રૌદાર્ય
પિતૃ ઔદર્ય
પિત્રોદાર્ય
પિતૌદાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મીઠાના સત્યાગ્રહ સમયે ગાંધીજી દ્વારા બનાવાયેલી મીઠાની પડીકીઓમાંથી કેટલા રૂપિયા ઉપજ્યા હતા ?

1300 રૂ.
1200 રૂ.
1600 રૂ.
1900 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP