સંવતના પંદરમા અને સોળમા સૈકામાં તથા ત્યારપછીના કાળમાં બંધાયેલા હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામના કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિવિધાન કે રુપકામ ભૂલી જતાં મૂર્તિવિધાનમાં લોકકળાનું અનુકરણ કર્યું.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મહંમદ ગઝનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય. છતાં નાના દેવમંદિરો, ઘરમંદિરો, ઘર-દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ઠના જ બનતાં.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક પોલા ગોળાનો આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે 4 સેમી અને 8 સેમી છે. જો તેને આંગળી એક પાયાનો વ્યાસ 8 સેમી હોય એવા શંકુમાં પરિવર્તિત કરવામાં આવે તો તે શંકુની ઉંચાઈ કેટલી થશે ?