Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

મરીઝ
અમૃત ‘ઘાયલ’
બરકત વિરાણી
આદિલ ‘મસ્યુરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું મધ્યમપદલોપી સમાસનું ઉદાહરણ નથી ?

અધમૂઓ
સિંહાસન
ભજન મંડળી
રેવાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ?

આસ્ટોડિયા
દરિયાપુર
ઢાલગરવાડ
માણેકચોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવોઃ– રેખા ભાવિકને ખવડાવીને ખાય છે.

સામાન્ય કૃદંત
વર્તમાન કૃદંત
ભવિષ્ય કૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બંદીઘર’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
દલપતરામ
કાકા કાલેલકર
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP