Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
૨. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાઈ છે ?

ગ્રામલક્ષ્મી
ભારેલો અગ્નિ
દિવ્યચક્ષુ
ઝંઝાવાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

સરદાર પટેલ
જામસાહેબ
કનૈયાલાલ મુનશી
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

બાલાશંકર કંથારિયા
'શૂન્ય' પાલનપુરી
અમૃત ઘાયલ
આદિલ 'મન્સૂરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP