Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

શાહી વિના મારાથી લખાય ક્યાંથી ?
બાથી કશું બોલાયું નહીં.
વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો.
છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

સરદાર પટેલ
જામસાહેબ
કનૈયાલાલ મુનશી
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP