Talati Practice MCQ Part - 5
એક પરિક્ષામાં પાસ થવા માટે કુલ 441 પ્રાપ્તાંક જોઈએ, એક વિદ્યાર્થી વિદ્યાર્થીને 392 પ્રાપ્તાંક મળતા અને તે નાપાસ જાહેર થયો તો 5% થી નાપાસ થયો તો વધુમાં વધુ કેટલી ગુણની પરીક્ષા થઈ હશે ?

890
980
1140
950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈ–મેઈલમાં aનો અર્થ શું થાય ?

એક પણ નહીં
કટ એન્ડ કોપી
કોપી કેસ
કાર્બન કોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ?

12 એપ્રિલ
13 એપ્રિલ
11 એપ્રિલ
10 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભાવનગરની સ્થાપના કોણે કરી હતી ?

ભાવસિંહજી ગોહિલ
સુરેન્દ્રસિંહજી ગોહિલ
સરદાર વલ્લભભાઈ પટેલ
વિભાજી ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP