સામાન્ય જ્ઞાન (GK)
ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ?

બી‌.એમ. કૌલ
કૈલાસનાથ કાત્જુ
સ્વરણસિંહ
વી.કે. ક્રિષ્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA)નું વડુમથક ક્યા આવેલું છે ?

દિલ્હી
બેંગલુરુ
પુણે
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય ઉદ્યાન અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ
બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર
કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મૃણાલિની સારાભાઈ
કુમુદિની લાખિયા
ઇલાબેન ભટ્ટ
મૃદુલાબહેન સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP