સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

બાબાસાહેબ આંબેડકર
પૂ.ગુરુજી
ડૉ. હેડગેવાર
વીર સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?

વડી અદાલત
સેશન્સ અદાલત
સર્વોચ્ચ અદાલત
કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

પ્રવાહી એમોનિયા
પ્રવાહી નાઇટ્રોજન
પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ
સૂકો બરફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ?

ઉત્કર્ષ બોર્ડ
સમાજ કલ્યાણ બોર્ડ
સમાજ સુરક્ષા મંડળ
મહિલા વિકાસ મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP