સામાન્ય જ્ઞાન (GK) સતલજ જળવિદ્યુત નિગમ લિમિટેડ (SJVN)નું વડુમથક ક્યા આવેલું છે ? ચંદીગઢ શ્રીનગર શિમલા લેહ ચંદીગઢ શ્રીનગર શિમલા લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) FAO (ફુડ અને એગ્રી કલચરલ ઓર્ગેનાઇઝેશન) નું મુખ્ય મથક કયાં છે ? લંડન દિલ્હી રોમ જાકાર્તા લંડન દિલ્હી રોમ જાકાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોન આદેશો આપી શકે છે ? સેશન્સ જજ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ સેશન્સ જજ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી રામમનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી રામમનોહર લોહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ ફરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. મરજિયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. મરજિયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા વર્ષમાં કોલકત્તામાં સ્થપાયેલ ? 1915 1913 1931 1951 1915 1913 1931 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP