Talati Practice MCQ Part - 6
નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો.
બાથી કશું બોલાયું નહીં.
છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં.
શાહી વિના મારાથી લખાય કયાંથી ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ
રાજા રવિ વર્મા
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
ખરા સમયે જ સફર ન કરવી
દશેરા એ જ કામ ન થવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રીગડી કરવી - રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

હેરાન કરવું
ધમપછાડા કરવા
મજા કરવી
શોધ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP