Talati Practice MCQ Part - 6
"જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ?

ગાંધીજી
સયાજીરાવ ગાયકવાડ
ડૉ.જીવરાજ મહેતા
બાબુભાઈ જ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ?

અર્જુનદેવ
ત્રિભુવનપાળ
રામદેવ
વીરમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ?

પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન
મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત
બંગાળ, બિહાર અને ઓડીશા
મુંબઈ, આસામ અને મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : સુલેહ કે સમાધાનીની વાતચીત ને વાટાઘાટ

વિષણ્ણ
વિષાલુ
વિષ્ટર
વિષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP