DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો :

હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.
હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
હિન્દુઓ પૂરતો સીમિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કુમારપાળ
ભીમદેવ-I
સિદ્ધરાજ જયસિંહ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
બોસ્નીયા-હર્ઝગોવીનાની રાજધાની કઈ છે ?

બાન્યા લુકા
સારાજેવો
ગ્રેડીસ્કા
દુબ્રોવેનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ?

કે.વી. કૃષ્ણા પ્રસાદ
આર. આર. કેશવમૂર્તી
કદરી ગોપાલનાથ
એમ. બાલમુરલીકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ?

રાણી રૂડાબાઈ
મીનળ દેવી
રાણી ઉદયમતી
નાઈકા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP