Talati Practice MCQ Part - 1
10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ.

200
50
100
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

20
60
0
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ઝેર તો પીધા છે જાણી જાણી
સોક્રેટીસ
દીપ નિર્વાણ
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સૌપ્રથમવાર કયારે વિપક્ષના નેતાને કાયદેસરની માન્યતા મળી હતી ?

ઈ.સ. 1975
ઈ.સ. 1962
ઈ.સ. 1965
ઈ.સ. 1972

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP