Talati Practice MCQ Part - 1
'એકલતાના કિનારા’ કોની કૃતિ છે ?

શિવકુમાર જોષી
રાજેન્દ્ર શાહ
ચંદ્રકાન્ત બક્ષી
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સજ્જન એક હોસ્પિટલના બાળવોર્ડના દર્દીઓને દરેકને 3 સફરજન મળે એ રીતે સફરજન વહેંચે છે. જો 25 બાળ દર્દીઓ વધુ હોત, તો એટલા જ સફરજનમાંથી દરેકને 2 સફરજન મળત તો બાળ દર્દીઓની સંખ્યા કેટલી હશે ?

40
50
20
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બૌધી સત્વ પદ્મ પાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલ છે ?

અજંતા ગુફા
ઉદયગિરિ ગુફા
ઈલોરા ગુફા
બાઘ ગુફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP