Talati Practice MCQ Part - 2
સામાન્ય ચૂંટણી ઉદ્દેશ્ય માટે લોકસભા નિર્વાચન ક્ષેત્ર કોના દ્વારા નક્કી થાય છે ?

ચૂંટણીપંચ
પરિસીમન આયોગ
રાષ્ટ્રપતિ
વસ્તી ગણતરી કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ધૂળમાંની પગલીઓ'ના રચયિતા કોણ છે ?

ચંદ્રકાન્ત શેઠ
લાભશંકર ઠાકર
ચુનીરામ ભગત
જયંતિલાલ ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંધિ છોડો :– પરમૌજસ્વી

પરમો + ઔજસ્વી
પરમ + ઔજસ્વી
પરમ + ઉજસ્વી
પરમૌજ + સ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચે આપેલા ઘાટોમાંથી કયા ઘાટ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલ છે ?

શિપકિલા
જોજિલા
નાથુલા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP