Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ભરતમુનિ
મહાકવિ ભાસ
કવિ ભવભૂતિ
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ?

રવજી પટેલ
કવિ નર્મદ
ખબરદાર
ભોગીલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક ટાંકીનો 6/7 ભાગ તેલથી ભરેલ છે. 60 લીટર તેલ નિકળી જાય તો ટાંકીનો 4/5 ભાગ ભરેલો રહે. ટાંકીની ક્ષમતા (લીટરમાં) શોધો ?

1050
350
360
700

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP