ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણાંમંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાં સચિવ ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાંમંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણાં સચિવ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો/ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઇ બાબત બંધબેસતી નથી ? રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને જાતિ છે ધર્મ અને ભાષા છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને જાતિ છે ધર્મ અને ભાષા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? કો-વોરન્ટો સર્ટિઓરરી મેન્ડેમસ હેબિયર્સ કોર્પસ કો-વોરન્ટો સર્ટિઓરરી મેન્ડેમસ હેબિયર્સ કોર્પસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલનું મહેનતાણું કોણ નક્કી કરે છે ? રાષ્ટ્રપતિ CJI વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ CJI વડાપ્રધાન સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ? અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP