ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

ભારતના નાણાં સચિવ
ભારતના નાણાંમંત્રી
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ?

22 જુલાઈ, 1947
30 એપ્રિલ, 1947
18 જાન્યુઆરી, 1947
16 ફેબ્રુઆરી, 1947

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી.
મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું
વૈજ્ઞાનિક માનસ કેળવવું
હિંસાનો ત્યાગ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ?

માન.ગવર્નરશ્રી
માન. કાયદામંત્રીશ્રી
માન.રાષ્ટ્રપતિશ્રી
માન.મુખ્યમંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના અનુચ્છેદ 340માં ભારતના રાજ્યક્ષેત્રની અંદર પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે આયોગની નિમણૂંક કરવાની જોગવાઈ છે. આ આયોગ કેટલીક વ્યક્તિઓનું હોય છે ?

1
રાષ્ટ્રપતિશ્રીને યોગ્ય લાગે તેટલી વ્યક્તિઓ
3
2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'અન્ય પછાત વર્ગ'ને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે ?

દૂબે કમિશન
ગોપાલકૃષ્ણ કમિશન
રાણે કમિશન
માંડલ કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP