Talati Practice MCQ Part - 1
ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ?

વિક્રમાદિત્ય
અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
અર્થ અવર ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે
માર્ચ મહિનાના છેલ્લા સોમવારે
માર્ચ મહિનાના છેલ્લા શનિવારે
માર્ચ મહિનાના છેલ્લા રવિવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગરમ પાણીના ઝરા ઉનાઈ કયા જિલ્લામાં આવેલ છે ?

ખેડા
નવસારી
ગિર-સોમનાથ
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP