Talati Practice MCQ Part - 8
ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ?

અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997
અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996
પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996
પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ?

પ્રવીણ દરજી
ચંદ્રકાંત શેઠ
ધ્રુવ ભટ્ટ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ભીંતમાં ખીલો જડી દેવો
જડ થઈ જવું.
અંદર જતા રહેવું
ઊભા રહી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP