Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

યશવંત મહેતા
ફિલિપ ક્લાર્ક
સાંકળચંદ પટેલ
શ્રદ્ધા ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

પંડિત દીનદયાળ ઉપાધ્યાય
સ્વામી વિવેકાનંદ
સ્વામી ચીદાનંદજી મહારાજ
શ્યામાપ્રસાદ મુખર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ?

વાસવ - વસ્ત્ર
નિશા - શર્વરી
સૂર્ય - સવિતા
ઘો - આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP