Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

25%
23½%
22½%
26%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિને કોણે વેગ આપ્યો ?

વોરા બંધુઓ
પુરાણી બંધુઓ
શેઠ બંધુઓ
ક્ષત્રિય બંધુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

અમૃતલાલ યાજ્ઞિક
છેલભાઈ દવે
હરિહર ખંભોળજા
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"મારી પાસે ઘણું સ૨સ ચિત્ર છે. "
ઉપર્યુકત વાકય કયા પ્રકારનું છે ?

ઉદ્ગારવાક્ય
વિધાનવાક્ય
પ્રશ્નવાક્ય
નિષેધવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP