GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ધ્રુવ ભટ્ટ
ગુણવંત શાહ
કાકા સાહેબ કાલેલકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
મગફળી પાકમાં બીજ માવજત માટે થાયરમ દવાનું કેટલું પ્રમાણ રાખવું જોઈએ ?

20 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ
15 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ
3 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ
10 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
દાડમ પાકમાં કઈ બહાર લેવાથી ફૂલ જૂન-જુલાઈમાં આવે છે અને ફળ શિયાળામાં તૈયાર થાય છે ?

આંબે બહાર
હસ્ત બહાર
અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં
મૃગ બહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો :
(1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.
(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે.
– આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો.

(1) અને (2) બંને કારણો ખોટાં છે.
કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે.
કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે.
(1) અને (2) બંને કારણો સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP