GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલમાંથી કઈ બાબતો એવી છે કે જે જાહેર હિસાબ સમિતિ (The Public Accounts Committee) અને જાહેર સાહસો પરની સમિતિ (The Committee on Public Undertakings) ધ્યાનમાં લે છે. જાહેર આવક જાહેર દેવું જાહેર ખર્ચ વસ્તુ અને સેવા કર (GST) જાહેર આવક જાહેર દેવું જાહેર ખર્ચ વસ્તુ અને સેવા કર (GST) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ઓડીટ રીપોર્ટમાં અયોગ્ય અભિપ્રાય એ કંપનીની ભાવિ સધ્ધરતાની બાહેધરી છે. વિવિધ અંકુશનો સમાવેશ કરતી યોગ્ય હિસાબી પદ્ધતિ જાળવવી એ સંચાલકોની જવાબદારી છે. ઓડીટ બાંહેધરી પત્ર એ અસીલ (Client) દ્વારા ઓડીટરને મોકલવામાં આવે છે. સ્વતંત્રતા શબ્દ સૂચવે છે કે ઓડીટરે અસીલ (Client)ની માહિતીની ગુપ્તતાનો આદર કરવો જોઈએ. ઓડીટ રીપોર્ટમાં અયોગ્ય અભિપ્રાય એ કંપનીની ભાવિ સધ્ધરતાની બાહેધરી છે. વિવિધ અંકુશનો સમાવેશ કરતી યોગ્ય હિસાબી પદ્ધતિ જાળવવી એ સંચાલકોની જવાબદારી છે. ઓડીટ બાંહેધરી પત્ર એ અસીલ (Client) દ્વારા ઓડીટરને મોકલવામાં આવે છે. સ્વતંત્રતા શબ્દ સૂચવે છે કે ઓડીટરે અસીલ (Client)ની માહિતીની ગુપ્તતાનો આદર કરવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ? 'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી. હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે. 2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો. 'ધી વેઝ એન્ડ મિન્સ એડવાન્સિસ' (WMA) યોજના વર્ષ 1977માં શરૂ થઈ હતી. હાલમાં કેન્દ્ર સરકારની રાજકોષીય ખાદ્ય જીડીપીના લગભગ 25 ટકા જેટલી છે. 2011-12ના બજેટમાં સરકાર દ્વારા અસરકારક મહેસૂલ ખાદ્ય નો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો. રાજકોષીય જવાબદારી અને બજેટ સંચાલન કાયદો (FRBM Act) 2004માં પસાર થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો કોઈ વ્યક્તિને વૈધાનિક ઓડીટર તરીકે નિમણૂક કરવા માટે અયોગ્ય ગણવામાં આવે છે. તો તેની પાસે ___ આપેલ તમામ કંપનીને લોન આપી હોય કંપનીમાં ડીબેન્ચર હોય કંપનીની જામીનગીરી (શેર) હોય (Securities of the company) આપેલ તમામ કંપનીને લોન આપી હોય કંપનીમાં ડીબેન્ચર હોય કંપનીની જામીનગીરી (શેર) હોય (Securities of the company) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) નીચેના પૈકી શું કરી શકે છે ? ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. આપેલ તમામ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓ ખરીદશે. આપેલ તમામ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ઘટાડશે રોકડ અનામત પ્રમાણ (CRR) અને વૈધાનિક રોકડના (SLR) પ્રમાણમાં ઘટાડો કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? કાચું સરવૈયું મેળવવા માટે ભૂલ સુધારણા જરૂરી છે. ખોટા ખાતે થયેલ ખતવણી અથવા ખાતાની ખોટી બાજુ લખાયેલ રકમ એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલ કહેવાય. પેટાનોંધનો વધુ કે ઓછો સરવાળો એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલનું ઉદાહરણ છે. મેળ મળેલ કાચું સરવૈયું ભરપાઈચૂક દર્શાવતું નથી. કાચું સરવૈયું મેળવવા માટે ભૂલ સુધારણા જરૂરી છે. ખોટા ખાતે થયેલ ખતવણી અથવા ખાતાની ખોટી બાજુ લખાયેલ રકમ એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલ કહેવાય. પેટાનોંધનો વધુ કે ઓછો સરવાળો એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલનું ઉદાહરણ છે. મેળ મળેલ કાચું સરવૈયું ભરપાઈચૂક દર્શાવતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP