GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'અગત્સ્યના વાયદા'

વાયદા બજારમાં બેસવું
કશા કામનું ન હોવું
વચન ન પાળવું
અગત્યની વાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કયો અલંકાર છે ? 'રાક્ષસના ત્રાસથી પૃથ્વી કંપતી હતી.'

સજીવારોપણ
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક
અતિશયોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

પ્રાણથી પ્યારું હોવું.
માણસે ભદ્રિક થવું ઘટે.
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે.
મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું.
ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે.
રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP