GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ?

4.8%
12.9%
8.5%
14.8%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ?

ગાંધીધામ ખાતે
ભચાઉ ખાતે
માંડવીના દરિયાકિનારે
ભુજના ભુજિયા ડુંગર ઉપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP