GSSSB Bin Sachivalay Mock Test 1
કોણે સંગઠન માટે 4P નો સિદ્ધાંત આપ્યો છે ?

પ્રો .વિલોબિ
વુડો વિલ્સન
દ્વાવાઇટ વાલ્વો
લૂથર ગુલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યકિતઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે ?

સંત સુ૨દાસ સહાય યોજના
રવિશંકર મહારાજ સહાય યોજના
સંત રોહિદાસ સહાય યોજના
મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
આરોગ્ય સેતુ એપમાં મહત્તમ કેટલા અંતર સુધીના કોરોના ગ્રસ્ત વ્યક્તિની જાણકારી મેળવી શકાય છે?

૭ Km
૧૦ Km
૨૦ Km
૧૫ Km

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

જોટાણા
સતલાસણા
વિસનગર
ખેરાલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP