Talati Practice MCQ Part - 6 There was a phone call ___ me about ___. inform, a robe information, robbery informing, the robbery informed, robe inform, a robe information, robbery informing, the robbery informed, robe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ? 57500 62000 62500 60000 57500 62000 62500 60000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ટીવીની કિંમત 20% જેટલી ઘટાડવામાં આવી છે. હવે જો તેને તેની મૂળકિંમત જેટલી કરવી હોય તો કિંમતમાં કેટલા ટકાનો વધારો કરવો પડશે ? 20% 15% 25% 10% 20% 15% 25% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ? વલ્લભભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ નીલકંઠરાય છત્રપતિ ગાંધીજી વલ્લભભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ નીલકંઠરાય છત્રપતિ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કારતક સુદ પૂનમે ગંગાજીનો મેળો કયાં ભરાય છે ? વરાણા મોઢેરા વૌઠા રામપર વેકરા વરાણા મોઢેરા વૌઠા રામપર વેકરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP