Talati Practice MCQ Part - 3
શ્વેતાંબર, મહાત્મા, ઘનશ્યામ – કયો સમાસ છે ?

મધ્યમપદલોપી
ઉપપદ
તત્પુરુષ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડો. બી. આર. આંબેડકર
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'હિન્દુ મહિનાના બંને પખવાડિયાની પહેલી તિથિ' – શબ્દસમૂહ માટે એક શબ્દ લખો

પડવો
પૂનમ
અમાસ
અગિયારસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP