Talati Practice MCQ Part - 7
સાહિત્યકાર ચૂનીલાલ મડિયાનો જન્મ કયાં થયો હતો ?

સીતવાડા
ધોરાજી
ગોલાના પાલ્લા
શિયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
અશોકે રાજ્યાભિષેકના આઠમા વર્ષે (ઈ.સ.પૂર્વે 261) કલિંગના કયા રાજા સામે યુદ્ધ જાહેર કર્યું હતું ?

હરપાલદેવ
જયંત
હરિહરરાય
ભલ્લાલદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
He said to me, "I saw you yesterday".

He told me that be seen me the previous day.
He told me that I seen he the previous day.
He told me that he had been seen me the previous day.
He told me that he had seen me the previous day.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

જયભિખ્ખુ પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે તો તેની વક્રવસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય.(π=22/7)

22
14
88
44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP