Talati Practice MCQ Part - 4
જાત્રાળુ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

જયંતી દલાલ
મકરંદ દવે
કનૈયાલાલ મુનશી
રામનારાયણ વિશ્વનાથ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
વૈષ્ણવજનતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી ‘પ્રશસ્તિ’નો વિરોધી શબ્દ જણાવો.

પ્રશંસા
નિંદા
વખાણ
સ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં)

145
100
105
135

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પિતાની વર્તમાન ઉંમર પુત્રની વર્તમાન ઉંમરની સાત ગણી છે. આજે 5 વર્ષ પછી તેમની ઉંમર તેમના પુત્રની ઉંમરથી ચાર ગણી થઈ જશે. પિતાની વર્તમાન ઉંમર શોધો.

45 વર્ષ
30 વર્ષ
35 વર્ષ
40 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP