Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2000 રૂપિયા
2100 રૂપિયા
2200 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મરાઠાસંઘની સ્થાપના કોણે કરી ?

બાલાજીરાવ બીજો
બાજીરાવ પ્રથમ
બાલાજી વિશ્વનાથ બીજા
બાલાજી વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
રાજનેતા ભાષણ કરશે.

રાજનેતાથી ભાષણ કરાયું.
રાજનેતા પાસે ભાષણ કરાવે છે
રાજનેતા પાસે ભાષણ કરાવશે.
રાજનેતાને ભાષણ કરવા કહ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP