GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
ગુજરાતી ભાષાના કૃતિનિષ્ઠ વિવેચનનો પાયો નાખનાર વિવેચક કોણ છે ?

નવલરામ
નર્મદ
દલપતરામ
નંદશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015)
જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહે છે ?

શાબ્દિક
અશાબ્દિક
એક માર્ગીય
દ્વિમાર્ગીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP