Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

અસહકાર આંદોલન
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
ખિલાફત ચળવળ
રોલેટ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ' - પંક્તિનો છંદ ઓળખાવો.

ઝૂલણા
ચોપાઈ
દોહરો
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP