ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
સોગંદવિધિ થતી નથી
વડાપ્રધાનશ્રી
રાષ્ટ્રપતિશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

સંસદીય સચીવ
સ્પીકર
મુખ્ય સચીવશ્રી
મુખ્ય પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP