GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શામાં કરવામાં આવી છે ?

મૂળભૂત ફરજો
નવમી અનુસૂચિ
બંધારણનું આમુખ
રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણમાં પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ (Schedules)ની જોગવાઈ નીચેનામાંથી કોના માટે કરવામાં આવી છે ?

રાજ્યો વચ્ચે સીમાઓ નક્કી કરવા માટે
બધી સીમાવર્તી રાજ્યોના હિતોના રક્ષણ માટે
પંચાયતોની સત્તાઓ અધિકારો અને જવાબદારીઓ નક્કી કરવા માટે
અનુસૂચિત જનજાતિઓના હિતોના રક્ષણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ?

ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે.
બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.
સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ
ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP