Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) જો + બરાબર x, - બરાબર ÷, ÷ બરાબર + અને × બરાબર - હોય તો 20÷40-4×5+6 બરાબર કેટલા થાય ? 15 0(Zero) -15 50 15 0(Zero) -15 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 48 24 16 42 48 24 16 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન લલિતનિબંધ જીવનચરિત્ર આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન લલિતનિબંધ જીવનચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ પ્રિયકાન્ત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતાં ? કાપડ વણાટના પત્રકારત્વના ખેતીના ચૂડી બનાવવાના કાપડ વણાટના પત્રકારત્વના ખેતીના ચૂડી બનાવવાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP