Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ?

લલિતનિબંધ
પ્રવાસ વર્ણન
આત્મકથા ખંડ
જીવનચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP