Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મને ચાકર રાખોજી
માધવ ક્યાંય નથી મધુવનમાં
મુખડાની માયા લાગી રે
મેરે તો ગિરિધર ગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો.

મનહર
સવૈયા
ચોપાઈ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ?

ધરાસણા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
દાંડી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP