Talati Practice MCQ Part - 3
‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો.

મને પત્ર લખ્યો
હું પત્ર લખું છું
મેં પત્ર લખાવ્યો
મારા વડે પત્ર લખાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ?

કોઈ નહીં
વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ખોટી જોડી જણાવો.

ઓવારો – પુલ્લિંગ
પુંજી – પુલ્લિંગ
વસાણું - નપુંસકલિંગ
કસ્તૂરી - સ્ત્રીલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ?

12%
52%
20%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP