GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શૂન્ય આધારિત બજેટ (Zero-based budget) પ્રણાલી બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? શૂન્ય આધારિત બજેટીંગમાં સીલક શૂન્ય હોય છે. શૂન્ય આધારિત બજેટ પ્રણાલીમાં પોતે શું ખર્ચ કરવા માંગે છે તે મેનેજરે વ્યાજબી ઠેરવવાનું હોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં શૂન્ય આધારિત બજેટીંગમાં સીલક શૂન્ય હોય છે. શૂન્ય આધારિત બજેટ પ્રણાલીમાં પોતે શું ખર્ચ કરવા માંગે છે તે મેનેજરે વ્યાજબી ઠેરવવાનું હોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા કિસ્સામાં રાજ્યપાલ એ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે ?1. રાજ્ય મંત્રીમંડળની બરતરફી2. વડી અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા3. રાજ્યની વિધાનસભાનું વિસર્જન4. રાજ્યમાં સંવિધાનિક તંત્રના પતનની ઘોષણા નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક મિશ્રધાતુમાં 14 ભાગ નિકલ અને 100 ભાગ તાંબુ હોય તો તે મિશ્રધાતુમાં કેટલા ટકા તાંબુ છે ? 86% 89.71% 88.2% 87.72% 86% 89.71% 88.2% 87.72% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મહંમદ ધુરની ગુજરાત ઉપરની ચડાઈએ ___ ના સશસ્ત્ર દળોનો પ્રતિકાર કરવો પડયો. કુમારપાળ કર્ણ ભીમદેવ પહેલો ભીમદેવ બીજો કુમારપાળ કર્ણ ભીમદેવ પહેલો ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સુરતના મહેતાજી દુર્ગારામ મંછારામ એ સામાજીક-ધાર્મિક સંગઠન ___ ના એક સ્થાપક હતા. 1844ની માનવધર્મ સભા 1844ની પરમહંસ મંડળી 1844ની સત્ય મહિમા ધર્મ આપેલ પૈકી કોઈ નહીં 1844ની માનવધર્મ સભા 1844ની પરમહંસ મંડળી 1844ની સત્ય મહિમા ધર્મ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુજરાતના મહેલો વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?1. તે ગથિક કમાનો, મુઘલ ગુંબજ સાથેનો જાજરમાન ઘડિયાળ ટાવર પ્રદર્શિત કરે છે.2. રણજીત વિલાસ મહેલ એ મહારાજા અમરસિંહજી દ્વારા બાંધવામાં આવ્યો હતો.3. વડોદરા ખાતેનો લક્ષ્મી વિલાસ મહેલ એ ઈન્ડો સેરેસેનીક (Indo-Saracenic) પુનઃપ્રવર્તન (revival) શૈલીમાં બાંધવામાં આવ્યો હતો.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP