નીચેના પૈકીની કઈ કાર્યવાહી અર્થતંત્રમાં નાણા ગુણક (money multiplier)માં વધારા તરફ દોરી જશે ? વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory liquidity ratio)માં વધારો વસ્તીના બેન્કિંગ વલણમાં વધારો દેશની વસ્તીમાં વધારો રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)માં વધારો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું ક્ષેત્ર સૌથી વધુ ધરતીકંપ સંવેદનશીલ વિસ્તાર છે ? વિંધ્યાચળ ક્ષેત્ર ઉત્તર-પૂર્વ ક્ષેત્ર સિંધુ-ગંગાના જળ ક્ષેત્રો (Indo Gangetic Basin) આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ રેડીયો દિવસ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?I. વિશ્વ રેડીયો દિવસ 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે.II. વિશ્વ રેડીયો દિવસનો વિષયવસ્તુ “ન્યુ વર્લ્ડ ન્યુ રેડીયો’’ હતું.III. UNESCO રેડીયો દિવસ 2021 ના ત્રણ પેટા વિષયવસ્તુ નિયત કરે છે – ઉત્ક્રાન્તિ (evolution), નવીનતા (innovation) અને જોડાણ (connection)IV. વિશ્વ રેડીયો દિવસની ઉજવણી 1948 થી શરૂ થઈ. ફક્ત I, II અને III I, II, III અને IV ફક્ત I અને IV ફક્ત II, III અને IV TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાસાગરો વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. મહાસાગરોના વિષયક સંશોધન સામાન્ય રીતે પાંચ મુખ્ય મહાસાગરોના અસ્તિત્વને સ્વીકારે છે. પ્રશાંત, એટલાન્ટીક, હિંદ, આર્કટીક અને દક્ષિણી મહાસાગરો. 2. હિંદ મહાસાગર વિશ્વના મહાસાગરના વિસ્તારનો આશરે 1/5 જેટલો વિસ્તાર સમાવિષ્ટ કરે છે. ૩. પ્રશાંત મહાસાગર વિશ્વની સપાટીનો ત્રીજો ભાગ ધરાવે છે અને તે વિસ્તાર તથા જથ્થામાં સૌથી મોટો મહાસાગર છે. 4. હિંદ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે. માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 માત્ર 1, 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું આબોહવા, પરિવર્તનની રાષ્ટ્રીય કાર્ય યોજના (નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટચેન્જ) હેઠળનું મિશન નથી ? નેશનલ મિશન ફોર સસ્ટેનીગ હિમાલયન ઈકોસીસ્ટમ નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અર્બન ઈકોસીસ્ટમ નેશનલ મિશન ફોર અ ગ્રીન ઈન્ડીયા નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બ્લુ મુન (Blue Moon) ની ઘટના ___ છે. જો બીજી પૂર્ણિમા એક કેલેન્ડર વર્ષમાં સતત બે મહિના દેખાય. જો એક જ કેલેન્ડર મહિનામાં બીજી પૂર્ણિમા દેખાય. આપેલ પૈકી એક પણ નહીં જો પૂર્ણિમા કેલેન્ડર મહિનામાં ત્રણ વાર દેખાય. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિજ્ઞાન જ્યોતિ કાર્યક્રમ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. II. આ કાર્યક્રમ હાલ 50 જવાહર નવોદય વિદ્યાલયો (JNV) માં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.III. આ કાર્યક્રમ જવાહર નવોદય વિદ્યાલયો દ્વારા દેશના સમગ્ર વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવશે.IV. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ STEM શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. ફક્ત I અને II ફક્ત I, II અને IV ફક્ત III અને IV I, II, III અને IV TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા સંઘ પ્રદેશોને તેમના વિસ્તારના આધારે ચઢતા ક્રમમાં ગોઠવો.1. દાદરા અને નગર હવેલી2. પુડુચેરી3. લક્ષદ્વીપ4. દમણ અને દીવ 3-4-2-1 3-2-1-4 3-2-4-1 1-2-3-4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજનાનો હેતુ ___ છે. ઉચ્ચ ઉપજ આપતા બિયારણ પૂરા પાડવા ખાતર પૂરા પાડવા આપેલ પૈકી એક પણ નહીં કૃષિ ક્ષેત્રને ડિઝલ મુક્ત (De-dieselise) કરવું. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વેતન સંહિતા 2019 અધિનિયમ (Code on Wages 2019 Act) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. બીજા રાષ્ટ્રીય મજદૂર આયોગની ભલામણો અનુસાર આ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો.2. માત્ર MGNREGS કામદારો જ આ અધિનિયમ હેઠળ આવશે નહીં.3. અસંગઠિત ક્ષેત્રોના કામદારો જેવા કે કૃષિ કામદારો, ચિત્રકારો, ઢાબા, રેસ્ટોરન્ટના કામદારો અને ચોકીદારો વગેરે આ યોજના હેઠળ આવરી લેવાયાં છે.4. ફક્ત એવા જ કર્મચારીઓ કે જેઓ માસિક ધોરણે કામ કરતા હોય તેઓને આ યોજના હેઠળ આવરી લેવાયા છે. 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 2, 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?