1857 માં ___ ના જમીનદાર કુંવરસિંહે વિપ્લવમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. કાનપુર બિહારના જગદીશપુર પંજાબના અમૃતસર સિંધના કરાંચી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હિંદ સરકારનો ધારો, 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. આ ધારાએ પ્રાંતોમાં દ્વિમુખી રાજ્યપધ્ધતિ નાબુદ કરી અને પ્રાંતીય સ્વાયત્તતા દાખલ કરી.2. આ ધારાએ રાજ્યપાલને પ્રાંતીય ધારાસભાને જવાબદાર મંત્રીઓની સલાહ અનુસાર કાર્ય કરવાનું પણ ઠેરવ્યું.3. આ ધારાએ તમામ અગીયાર પ્રાંતોમાં દ્વિગૃહી પ્રથા દાખલ કરી.4. અનુસૂચિત જાતિ, સ્ત્રીઓ અને કામદાર માટે અલગ મતદારમંડળો પૂરા પાડી તેણે કોમી પ્રતિનિધિત્વનો સિધ્ધાંત વિસ્તૃત કર્યો. ફક્ત 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1, 2 અને 4 1, 2, 3 અને 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંરચનાત્મક દૃષ્ટિએ ___ ને ત્રણ વિભાગોમાં વિભાજીત કરી શકાય, – રાજપીપળાં - ટેકરીઓ, મહાદેવ ટેકરીઓ તથા અમરકંટક શિખર. અરવલ્લી શ્રેણી વિંધ્ય શ્રેણી સહ્યાદ્રિ શ્રેણી સાતપુડા શ્રેણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયાં રાજ્યોમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી ?1. વડોદરા 2. લીમડી 3. ભાવનગર ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બાયોગેસ ___ સમાવે છે. 50 - 60% કાર્બન મોનોક્સાઈડ આપેલ પૈકી એક પણ નહીં 30 - 40% કાર્બન ડાયોક્સાઈડ હાઈડ્રોજન અને હાઈડ્રોજન સલ્ફાઈડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં આઝાદી પૂર્વે ___ નું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું. અમદાવાદ રાજકોટ ભૂજ વડોદરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વર્તુળની ત્રિજ્યા એવી રીતે વધારવામાં આવે છે કે તેના પરિઘના માપમાં 5% જેટલો વધારો થાય. તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે ? 10.25% આપેલ પૈકી કોઈ નહીં 15% 12.75% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1990 માં સુધારાઓના અમલીકરણની તુરત જ પહેલાં ભારતે કેટલીક તીવ્ર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. નીચેના પૈકી કઈ સમસ્યા ગંભીર અને અનિયંત્રણીય હતી ? કૃષિનું પછાતપણું ચુકવણાંની સમતુલાનું સંકટ ઔદ્યોગિક પછાતપણું અનાજની અછત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્રેનાઈટ ___ નું જાણીતું ઉદાહરણ છે. વિસ્ફોટિત પ્રકારના લાવાયિક ખડકો મધ્યસ્થ આંતરિક અગ્નિકૃત ખડકો પાતાળિય અગ્નિકૃત ખડકો શાંત પ્રકારના લાવાયિક ખડકો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેન્દ્રશાસિત વિસ્તારો બાબતે નીચેના પૈકી વિધાનો સાચાં છે ?1. બ્રિટીશ શાસન દરમિયાન, 1874માં કેટલાક વિસ્તારો અનુસૂચિત જિલ્લાઓ તરીકે રચવામાં આવ્યાં હતાં.2. આ અનુસૂચિત જિલ્લાઓ ત્યારબાદ ચીફ કમિશ્નર પ્રોવીન્સીસ તરીકે જાણીતા થયાં.3. 7મા બંધારણીય સુધારા અધિનિયમ અને રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અન્વયે 1956માં ભાગ-C અને ભાગ-D પ્રદેશો કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે બદલવામાં આવ્યાં.4. વર્ષ 1996માં દિલ્હીને ખાસ દરજ્જો પૂરો પાડવામાં આવ્યો. 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?