___ નું વચન, ‘‘જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ", ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. શામળ મીરાબાઈ સ્વામી રામાનંદ દયારામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાપાન દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવતું નીચેના પૈકી કયું વિશ્વનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર છે ? શિમોષી (Shimoshi) કામત્શિ ફુગાકુ (Fugaku) આકાશી (Akashi) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંસદ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (1951) માં મૂકવામાં આવેલી વધારાની ગેરલાયકાતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. સંસદ સભ્ય ગેરલાયક ઠરશે જો તેઓ સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય તરફે કૃતઘ્નતા માટે બરતરફ કરાયા હોય.2. જો સંસદસભ્ય સામાજીક ગુનાઓના ઉપદેશ અને આચરણ માટે સજા પામ્યા હોય.3. જો વ્યક્તિની નિવારક અટકાયત કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હોય. 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જોડકાં જોડો.સરોવરનું નામ1. સૂરજકુંડ2. સાંભર ૩. કોલેરુ4. લોનાર રાજ્ય a. રાજસ્થાનb. આંધ્રપ્રદેશc. હરિયાણા d. મહારાષ્ટ્ર 1 - a, 2 – c, 3 - d, 4- b 1 - a, 2 - c, 3 - b, 4 - d 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - c, 2 - a, 3 - b, 4 - d TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે.કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા.કારખાનાઓ M અને N દ્વારા થયેલ કુલ વેચાણ, કારખાના M દ્વારા થયેલ ઉત્પાદનના કેટલા ટકા છે ? 108% 112% આપેલ પૈકી કોઈ નહીં 120% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ___ રાજ્યમાં આવેલ સિમલીપાલ ટાઈગર રીઝર્વમાં ભારે આગ લાગી. આસામ મધ્યપ્રદેશ હરીયાણા આપેલ પૈકી કોઈ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈ-પ્રમાણ (e-Pramaan) એ ઈલેક્ટ્રોનીક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી વિભાગ (DeitY) દ્વારા રજૂ કરવામાં આવેલી સેવા છે જે ___ જેવાં મુખ્ય ઘટકો ધરાવે છે.1. ઈ-પ્રમાણીકરણ (સ્ટેપ-અપ પ્રમાણીકરણને બાકાત રાખતા)2. સીંગલ સાઈન-ઓન (single Sign-on)3. આધાર (Aadhar) આધારીત ઓળખપત્ર ચકાસણી ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એસ્પીરેશન ડીસ્ટ્રીક્ટ્સ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં નીચેના પૈકી કયા જીલાઓનો એસ્પીરેશન જીલ્લા તરીકે સમાવેશ થયો છે ?1. બનાસકાંઠા2. નર્મદા3. દાહોદ ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રીય કટોકટી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. કટોકટીની ઘોષણા તેની તારીખથી એક મહીનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થયેલી હોવી જોઈએ.2. ”કટોકટી છ મહીના માટે ચાલુ રહે છે અને સંસદની મંજૂરી સાથે દર એક વર્ષ માટે અનિશ્ચિત મુદત માટે લંબાવી શકાય છે.3. કટોકટીની ઘોષણને અથવા તેના ચાલુ રહેવાની મંજૂરી આપતો દરેક ઠરાવ સંસદના કોઈપણ ગૃહ દ્વારા સાદી બહુમતથી પસાર થયેલો હોવો જોઈએ. ફ્ક્ત 2 અને 3 ફ્ક્ત 1 1. 2 અને 3 ફ્ક્ત 1 અને 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જોડકાં જોડો.1. કવિ કાલીદાસ2. શુદ્રક૩. વિશાખાદત્ત4. ભારવિa. માલવિકાગગ્નિ મિત્રમ્b. મૃચ્છકટિક c. મુદ્રારાક્ષસd. કિરાતાર્જુનીયમ્ 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - d, 2 - c, 3 - a, 4 - b TRUE ANSWER : ? YOUR ANSWER : ?