નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ? સહાયકારક દ્વિકર્મક અકર્મક શીલાર્થક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી કયા છંદમાં રચી હતી ? ચોપાઈ દોહરો અનુષ્ટુપ સ્રગ્ધરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ સાચા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધીને લખો.દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર આહુતિ શહાદત શહીદ બલિદાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનું કયું વાક્ય ક્રિયાવિશેષણ વગરનું છે ? તમે થોડું પીવો. ઓછું બોલો, સાંભળો વધું. પુષ્કળ નાચો. તેઓ જરા આરામ કરશે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયું વાક્ય સાચું ? દરેકે વિદ્યાર્થીઓને... દરેક વિદ્યાર્થીઓને... દરેક-દરેક વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીને... TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. ઝાઝા હાથ રળિયામણા. અધૂરો ઘડો છલકાય. ઉતાવળે આંબા ન પાકે. હળવા ફૂલ થઈ જવું. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? દુઃખનો પોકાર - આર્તનાદ ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘નવ કરશો કોઈ શોક રસિકડાં‘ - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? નકારવાચક અને નિષેધવાચક બંને પ્રમાણવાચક નિષેધવાચક નકારવાચક TRUE ANSWER : ? YOUR ANSWER : ?