નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ખારવા મોગરાના ફૂલ રૂપક ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ શ્લેષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક વ્યાજસ્તુતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને. વ્યાજસ્તુતિ સજીવારોપણ રૂપક શ્લેષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેની પંક્તિઓ માટેના સાચો અલંકાર શોધો.'હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર :ઉદર દેખી દમયંતીનું સુકાયું સરવર.' વ્યતિરેક ઉત્પ્રેક્ષા સ્વભાવોક્તિ સજીવારોપણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કિરીટભાઈ નામના આચાર્ય છે. ઉપમા શ્લેષ અનન્વય રૂપક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર ? રૂપક વ્યાજસ્તુતિ આંતરપ્રાસ વ્યતિરેક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય સજીવારોપણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા સ્વભાવોક્તિ રૂપક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'અમે રે સૂકું રૂ નું પૂમડું' પંક્તિમાં કયો અલંકાર છે ? રૂપક અનન્વય સજીવારોપણ વ્યાજસ્તુતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કંપ્યું જળનું રેશમપોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. સજીવારોપણ વર્ણસગાઈ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?