'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

'આવકવેરા ધારો, 1961ની જોગવાઈ મુજબ કોઈપણ મૂડી મિલકત વેચવાથી થયેલા લાંબાગાળાના મૂડી-નફાનું, વેચાણ તારીખ પછીના ___ દરખાસ્ત,' 'નિયત મિલકત'માં રોકાણ કરવામાં આવે તો રોકાયેલી મુડી નફો મહતમ રૂ___ ની મર્યાદામાં કરમુક્ત ગણાશે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?