Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?

બંધારણીય ઇલાજોનો હક
સમાનતાનો હક
સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક
સ્વતંત્રતાનો હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

ઉદ્ગાર વાક્ય
વિધાન વાક્ય
વિધિ વાક્ય
પ્રશ્ન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ?

ડૉ. રાધાકૃષ્ણન
મહાત્મા ગાંધી
રવિન્દ્રનાથ ટાગોર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'
ઉમાશંકર - 'નિશીથ'
પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'
દર્શક - 'સોક્રેટીસ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP