Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 0.6 ની વ્યસ્ત સંખ્યા ___ છે. 6.0 -0.6 10/6 6/10 6.0 -0.6 10/6 6/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ? બંધારણીય ઇલાજોનો હક સમાનતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક સ્વતંત્રતાનો હક બંધારણીય ઇલાજોનો હક સમાનતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક સ્વતંત્રતાનો હક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સૌથી નાની વિભાજ્ય સંખ્યા ___ છે. 2 4 1 3 2 4 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? ઉદ્ગાર વાક્ય વિધાન વાક્ય વિધિ વાક્ય પ્રશ્ન વાક્ય ઉદ્ગાર વાક્ય વિધાન વાક્ય વિધિ વાક્ય પ્રશ્ન વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? ડૉ. રાધાકૃષ્ણન મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' ઉમાશંકર - 'નિશીથ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' દર્શક - 'સોક્રેટીસ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' ઉમાશંકર - 'નિશીથ' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' દર્શક - 'સોક્રેટીસ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP