ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના અનુચ્છેદ 1 (1) કહે છે બંધારણના આરંભે નાગરિકત્વ રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. બંધારણના આરંભે નાગરિકત્વ રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે ? મા. વડાપ્રધાનશ્રી મા. રાષ્ટ્રપતિશ્રી મા. કાયદામંત્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ મા. વડાપ્રધાનશ્રી મા. રાષ્ટ્રપતિશ્રી મા. કાયદામંત્રી મા. મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઇકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી જયપ્રકાશ નારાયણ જે.બી કૃપલાણી મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ ? 1951 1955 1961 1956 1951 1955 1961 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે' આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે ? 50 52 53 51 50 52 53 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? સર્વ લોકોને અમને પોતાને સર્વ નાગરિકોને આપેલ પૈકી કોઈ નહીં સર્વ લોકોને અમને પોતાને સર્વ નાગરિકોને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP