Gujarat Police Constable Practice MCQ Part - 2
‘કાલાન્ત કવિ’ તરીકે જાણીતા બાલશંકર કંથારીયાનું શિખરિણી છંદમાં લખાયેલ આત્મલક્ષી કાવ્ય કયું છે ?

મારી હૃદયવિણા
કાલાંત નાટક
કલપંત કવિ
કવિલોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સમગ્ર ભારતમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સ્મૃતિમાં ‘આતંકવાદ વિરોધી દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે?

25 એપ્રિલ
21 મે
18 એપ્રિલ
15 મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાજ્યોની સીમા નક્કી કરવાની સત્તા કોની પાસે હોય છે ?

મુખ્યમંત્રી
સંસદ
વડાપ્રધાન
વિધાનસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP