PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ? (1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો. (2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો. (3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું. (4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.
PSI Prelim Exam Paper (06-03-2022)
આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની
જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે.
L ની ડાબી તરફ તરત જ બાજુમાં કોણ બેઠું છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
સંજીવ દક્ષિણમાં 10મી ચાલી, ડાબે વળી અને 20મી ચાલે છે. તે પછી જમણે વળી અને 20મી
ચાલે છે. તે ફરીથી જમણે વળી અને 20મી ચાલે છે. તે પછી જમણે વળી અને 10મી ચાલે છે.
આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર અને કઈ દિશામાં છે ?