PSI Prelim Exam Paper (06-03-2022)
લતા મંગેશકર બાબત કયું વિધાન ખોટું છે ?
(1) તેમનો જન્મ ભોપાલમાં થયો હતો.
(2) તેમને 2001 માં ભારત રત્ન પ્રાપ્ત થયો હતો.
(3) તેમના પિતાનું નામ હૃદયનાથ મંગેશકર હતું.
(4) તે રાજ્યસભાનાં સદસ્ય હતા.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 3
બધાં સાચાં છે.
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
રોહન ઉત્તર તરફ 3 કિમીનું અંતર ચાલે છે, પછી તેના ડાબે વળી, અને 2 કિમી ચાલે છે. તે ફરીથી ડાબે વળી અને 3 કિમી ચાલે છે. આ બિંદુ પર, તે ફરીથી તેના ડાબે વળી અને 3 કિમી ચાલે છે. હવે તે તેના આરંભિક બિંદુથી કેટલો દૂર છે ?

2 કિમી
1 કિમી
3 કિમી
4 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
કયા દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ગણવામાં આવે છે ?

4થી એપ્રિલ
4થી માર્ચ
4થી જાન્યુઆરી
4થી ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે.
નિમ્નમાંથી કોણ Q ની બાજુમાં છે ?

S
આમાંથી કોઈ નહીં
L
R

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP