GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“તીર્થગામ'' યોજના અંગેના નીચેના વાક્યો ચકાસો.
(1) ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને સર્વાગી વિકાસ થાય તે માટે આ યોજના છે. _
(2) આ યોજના 2004-2005 ના વર્ષથી અમલમાં છે.-'
(3) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
(4) રૂ।. પાંચ લાખ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવે છે.

માત્ર 1, 2 એને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જે ચોક્કસ માહિતી કે ચિત્ર cut કે copy કર્યું હશે તે જગ્યાએ જોઈતું હોય ત્યાં પેસ્ટ કરવા માટે વિકલ્પમાં આપેલ પૈકી કયો કમાન્ડ આપવાનો હોય છે ?

Ctrl +A
Ctrl+C
Ctrl+S
Ctrl+ V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામ સભાના મુખ્ય ઉદ્દેશો સંબંધિત નીચેના વાક્યો તપાસો.
(1) લોક સશક્તિકરણ અને લોક ભાગીદારી
(2) તંદુરસ્ત લોકશાહીની તાલીમ
(3) ગરીબો અને મહીલાઓને યોગ્ય રજૂઆતની તક
(4) લોકો દ્વારા સીધુ સામાજીક અન્વેષણ

માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ?
(1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું.
(2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા.
(3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા.
(4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.

2, 3 અને 4
1, 2 અને 4
1, 3અને 4
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
15મા નાણાપંચના ચેરમેન કોણ છે ?

શ્રી શશીકાન્ત દાસ
શ્રી એન. કે. સીંઘ
ડૉ. અનુપ સીંઘ
ડૉ. રમેશ ચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP