GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કઈ જેડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ઉભયજીવીઓ – ઘણા બધા ઈંડા મૂકે છે.
2. સરિસૃપો – ચામડી સૂકી હોય છે અને ભીંગડા ધરાવે છે.
3. પ્રોટોઝોઆ – શ્વાસ લઈ શકતા નથી અને પ્રજનન કરી શકતા નથી.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 10-19 (સગીર) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.
2. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-24 (યુવાનો) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ વધ્યું છે.
3. વસ્તી ગણતરી - 2001ની સરખામણીમાં વસ્તી ગણતરી - 2011માં 15-59 (કામ કરતી વય) વર્ષની વયજૂથની ટકાવારીનું પ્રમાણ ઘટ્યું છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
બે પાત્રો P અને Q માં દૂધ અને પાણી અનુક્રમે 5 : 2 અને 7ઃ 6 ના પ્રમાણમાં છે. એક બીજા વાસણ Z માં આ મિશ્રણો કયા ગુણોત્તરમાં એકત્ર કરવાથી Z માં દૂધ અને પાણીનું પ્રમાણ 8 : 5 થશે ?

1 : 7
આપેલ પૈકી કોઈ નહીં
7 : 9
2 : 9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
લાભદાયક હોદ્દા (Office of Profit) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

‘‘લાભદાયક હોદ્દો’’ – વિસ્તૃત રીતે બંધારણમાં અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.
આપેલ બંને
સંસદ સભ્ય અને ધારાસભ્યને લાભદાયક હોદ્દો ધારણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે કારણ કે તે તેમને નાણાકીય લાભ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં મૂકી શકે છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ગુજરાતના સહકારી ક્ષેત્ર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
તે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ સહકારી બેંકો ધરાવે છે.
આપેલ બંને
રાજ્યમાં તમામ ખાંડ એકમો સહકારી ક્ષેત્રમાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
આબુ ઉપર ___ ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ 'વિમલ-વસતિ' તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું.

ભીમદેવ પહેલો
સિધ્ધરાજ
કર્ણદેવ પહેલો
કુમારપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP