GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રજા બાબતે કયા વિધાન/વિધાનો સાચાં છે ?
(1) રજા એ હક્ક નથી.
(2) રજા નામંજૂર /રદ કરી શકાય છે.
(3) રજાનો પ્રકાર સક્ષમ સત્તાધિકારી બદલી શકે છે.

1, 2 અને 3
1 અને 2
માત્ર 3
માત્ર 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ
વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય
વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્વિ, વૈદ્ય
વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'બાથટબમાં માછલી'ના લેખક કોણ છે ?

નિર્મિશ ઠાકર
મીનાક્ષી ઠાકર
શરદ ઠાકર
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો.

ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત
પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત
મકાનોને નંબર આપવા બાબત
અહીં દર્શાવેલ બધી જ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP