GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રજા બાબતે કયા વિધાન/વિધાનો સાચાં છે ?
(1) રજા એ હક્ક નથી.
(2) રજા નામંજૂર /રદ કરી શકાય છે.
(3) રજાનો પ્રકાર સક્ષમ સત્તાધિકારી બદલી શકે છે.

માત્ર 2
માત્ર 3
1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ?

બાયસેગ
ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી
ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી
રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે ?

પ્લાસ્ટીક સંશોધન
ક્લબ હાઉસ તરીકે
જ્વેલરી સંશોધન
કાપડ સંશોધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ?

વડોદરા
રાજકોટ
ભાવનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP