GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રજા બાબતે કયા વિધાન/વિધાનો સાચાં છે ?
(1) રજા એ હક્ક નથી.
(2) રજા નામંજૂર /રદ કરી શકાય છે.
(3) રજાનો પ્રકાર સક્ષમ સત્તાધિકારી બદલી શકે છે.

માત્ર 2
માત્ર 3
1, 2 અને 3
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.’

સ્ત્રગ્ઘરા
શાર્દૂલવિક્રીડિત
ચોપાઈ
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'અભયઘાટ' કોની સમાધિ છે ?

મોરારજી દેસાઈ
લાલબહાદુરશાસ્ત્રી
ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP