GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે.
2. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે.
3. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે.
4. ઓછામાં ઓછી ત્રીસ દિવસની આગોતરી નોટીસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર થઈ શકે નહિ.

ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 3
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય નૌકાદળ અને DRDO એ સફળતાપૂર્વક સ્વદેશી રીતે વિકસાવેલાં SAHAYAK-NG નું સૌ પ્રથમ પરીક્ષણ કર્યું, જે ___ છે.

ઓક્સિજન સીલીન્ડર
આપેલ પૈકી એક પણ નહીં
કોવિડ નિદાન કીટ
હવામાંથી પડતો મૂકી શકાય એવો કન્ટેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની ઘટનાઓને કાળક્રમ પ્રમાણે ગોઠવો.
i. ચંપારણ્ય સત્યાગ્રહ
ii. ખેડા સત્યાગ્રહ
iii. અમદાવાદ મીલ હડતાલ
iv. રૉલેટ સત્યાગ્રહ

ii, i, iv, iii
iv, iii, i, ii
i, iii, ii, iv
i, ii, iii, iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
"માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર" - સૂત્ર કોણે આપ્યું હતું ?

ઈ. વી. રામાસ્વામી નાયકર
શ્રી નારાયણ ગુરૂ
જ્યોતિબા ફૂલે
બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP